દેવભૂમિ દ્વારકા : સલાયાના પશુ સારવાર કેન્દ્રમાં પશુપાલકો તો આવે છે, પણ તબીબ નહીં..!
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે આવેલ પશુ સારવાર કેન્દ્રમાં તબીબ નહીં હોવાના કારણે સ્થાનિક પશુપાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે આવેલ પશુ સારવાર કેન્દ્રમાં તબીબ નહીં હોવાના કારણે સ્થાનિક પશુપાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અચાનક પહોચ્યા સિવિલ હોસ્પિટલ ,હોસ્પિટલનું નિરીક્ષણ કરી તબીબો-દર્દીઓ સાથે વાતચીત કરી