ભરૂચ અંકલેશ્વર: રસ્તે રખડતા શ્વાનના ત્રાસથી મળશે છુટકારો,ન.પા.રૂ.6 લાખના ખર્ચે શ્વાનોનું કરાવશે ખસીકરણ ! અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તે રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે. રસ્તે રખડતા શ્વાનોલોકોને બચકા ભરે છે જેનાથી તેઓ ઇજાગ્રસ્ત થાય છે By Connect Gujarat Desk 28 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : 5 શ્વાનોએ 4 વર્ષીય બાળકને અંતિમ શ્વાસ સુધી બચકા ભરતા મોત, મહુવર ગામે પરિવારમાં આક્રંદ કાળ બની તૂટી પડેલા 5 જેટલા શ્વાનના ટોળાએ બાળક પર તૂટી પડી તેને નીચે પાડી દીધો હતો By Connect Gujarat 11 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : છેલ્લા 2 દિવસમાં ખેરગામના 12 લોકોને રખડતાં શ્વાનોએ બચકાં ભર્યા, સ્થાનિકોમાં ભયનો માહોલ… રખડતા શ્વાને નાના બાળકો અને વૃદ્ધો સહિત 12 લોકોને બચકા ભરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા By Connect Gujarat 25 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : છેલ્લા 6 મહિનામાં શ્વાન કરડવાના 15,197 કેસ નોંધાયા, ચોંકાવનારો આંકડો સામે આવતા મનપાની કામગીરી ઉપર સવાલ... શહેરમાં આજે ગલીએ ગલીએ રખડતાં શ્વાનનો ત્રાસ જોવા મળે છે. વાહન લઈને નીકળતા લોકો પાછળ પણ શ્વાન દોડતા હોવાના કિસ્સાઓ રોજ વધી રહ્યા છે. By Connect Gujarat 07 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn