કુદરતનો કહેર કે ચીનની મનમાની! તિબેટમાં આવેલા ભૂકંપ માટે જવાબદાર કોણ?
ભૂકંપને કુદરતી આફત કહેવામાં આવે છે, પરંતુ તિબેટમાં આવેલા ભૂકંપનું કારણ ચીન તો નથી. કારણ કે ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે જો કોઈ પહાડોના સતત વિસ્તરણમાં અવરોધ ઉભો કરશે તો મોટી દુર્ઘટનાનો ભય છે.