ભાવનગર : શિક્ષણમંત્રીના જિલ્લામાં જ શાળાઓના ઠેકાણા નથી, ઠોંડામાં ઓરડો ધરાશાયી
રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના ભાવનગર જિલ્લામાં જ શાળાઓના ખસ્તાહાલ છે. ઉમરાળા તાલુકાના ઠોંડા ગામની પ્રાથમિક શાળાનો ઓરડો ધરાશાયી થઇ જતાં દોડધામ મચી હતી..
રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના ભાવનગર જિલ્લામાં જ શાળાઓના ખસ્તાહાલ છે. ઉમરાળા તાલુકાના ઠોંડા ગામની પ્રાથમિક શાળાનો ઓરડો ધરાશાયી થઇ જતાં દોડધામ મચી હતી..
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ જગતને લઈને મોટા નિર્ણયનું આજે એલાન કર્યું હતું હવેથી ધોરણ 10માં બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ B ગ્રુપમાં પ્રવેશ આપવામાં આવશે નોંધનીય છે