સુરત : રૂ. 1.60 કરોડ સામે રૂ. 3.57 કરોડની પઠાણી ઉઘરાણી કરવી 2 વ્યાજખોરોને ભારે પડી, પોલીસે કરી લીધી ધરપકડ
વ્યાજખોરોએ રૂપિયા 1.60 કરોડની રકમ સામે રૂપિયા 3.57 કરોડની પઠાણી ઉઘરાણી કરતાં ક્રાઈમ બ્રાન્ચે 2 વ્યાજખોરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.