ભરૂચ : ડેડીયાપાડા AAPના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ખોટો કેસ થયો હોવાના આક્ષેપ સાથે AAPનું તંત્રને આવેદન...
ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાયેલ પોલીસ ફરિયાદના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેક્ટર કચેરી ખાતે ખોટો કેસ હોવાના આક્ષેપ તેમજ ન્યાયિક તપાસની માંગ સાથે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.