ભરૂચ: કાનમ પ્રદેશના ખેડૂતોએ કપાસના પાકની કાઢી સ્મશાન યાત્રા,જાણો કારણ
કાનમ પ્રદેશ ગણાતા ભરૂચના વિવિધ ગામોમાં કપાસના પાકને કેમિકલના કારણે વ્યાપક નુકશાન થઈ રહ્યું છે
કાનમ પ્રદેશ ગણાતા ભરૂચના વિવિધ ગામોમાં કપાસના પાકને કેમિકલના કારણે વ્યાપક નુકશાન થઈ રહ્યું છે
ગામ્ય વિસ્તારમાં તાઉતે વાવાઝોડાથી મોટું નુકશાન પહોંચ્યું હતું, ત્યારે આજદિન સુધી ખેડૂતોને નુકશાનીનું વળતર મળ્યું નથી
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદુષણના કારણે 70 હજાર હેકટર કરતાં વધારે જમીનમાં ખેતીના પાકને નુકશાન
ભરૂચના આમોદ તાલુકાના અનોર સહિત આસપાસના ગામના ખેડૂતોનો હજારો હેકટર ઉભો પાક નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
વરસાદ પાછો ખેંચાતા જગતનો તાત મુંજવણમાં મુકાયો, મોંઘાદાટ બિયારણ લાવી ખેતરમાં કર્યું હતું પાકનું વાવેતર.
રાવળાપુરાના ખેડૂતે પુત્રને અપાવ્યો ઉચ્ચતર અભ્યાસ, નાણાં ખૂટી પડતાં ખેડૂત પિતાએ જમીન ગીરવે મૂકી.