સુરત : "ગ્રીષ્મા હત્યા કેસ", બચાવપક્ષના વકીલ જ હાજર ન રહ્યા, કોર્ટે નવી તારીખ જાહેર કરી
સુરતના પસોદરામાં બનેલ ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે નામદાર કોર્ટ દ્વારા હત્યારા સજાએ એલાન આપવાનું હતું.
સુરતના પસોદરામાં બનેલ ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે નામદાર કોર્ટ દ્વારા હત્યારા સજાએ એલાન આપવાનું હતું.