અંકલેશ્વર: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું
અંદાડા ગામે આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલકે પ્રધાન મંત્રી અન્ન યોજનાનુ અનાજ બારોબાર વેચી દિહુ હોવાનું ધ્યાને આપતા પ્રાંત અધિકારી નૈતિકા પટેલ અને તેમની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા
/connect-gujarat/media/media_files/2025/06/30/scmm-pruvbt-2025-06-30-13-20-56.jpeg)
/connect-gujarat/media/post_banners/7c2fa6caf76fd1304ed5fa66851a9b92bb5a7abaa5656e878a46114db9121bf3.jpg)
/connect-gujarat/media/post_banners/03092d57abebd71ea69aced4a43570f7058770d14dd633f2fb3155cd7a7f23ec.jpg)