ગુજરાતગાંધીનગર : દહેગામ-વાસણા સોગઠી ગામે એકસાથે 8 હતભાગીઓની અંતિમયાત્રા નીકળતા ગ્રામજનોનું હૈયાફાટ રુદન… ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે ગતરોજ ગણેશ વિસર્જન દરમ્યાન મેશ્વો નદીમાં ડૂબી જતાં એક જ ફળિયામાં રહેતાં 8 લોકોના મોત થયા હતા By Connect Gujarat Desk 14 Sep 2024 16:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા ગળોદર ગામના વીર શહીદ જવાનની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા… જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ગળોદર ગામના વીર શહીદ જવાનની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. By Connect Gujarat 17 May 2024 14:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નેત્રંગ નજીક ધોધમાં ડૂબી ગયેલ 2 યુવાનોની સ્મશાન યાત્રા નિકળી, ગામ હીબકે ચઢ્યું ભરૂચ જિલ્લાના નેત્રંગ નજીક કરજણ નદી પરના ધોધ પર ડૂબી જતાં જંબુસરના ઉબેર ગામના 2 યુવાનોના મોત નિપજ્યાં હતા. By Connect Gujarat 04 Apr 2022 15:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસરમાં હોળીકાના પ્રેમીની કાઢવામાં આવે છે સ્મશાન યાત્રા,જુઓ શું છે કારણ જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. By Connect Gujarat 18 Mar 2022 15:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn