દિલ્હીમાં કાલકાજીના મંદિરમાં સેવાદારની હત્યા, ચુન્ની-પ્રસાદ ન મળતાં ઢોર માર માર્યો હતો
ઘટનાની માહિતી મળતા જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આરોપી અતુલ પાંડેની ધરપકડ કરવામાં આવી. કાલકાજી પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.
ઘટનાની માહિતી મળતા જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આરોપી અતુલ પાંડેની ધરપકડ કરવામાં આવી. કાલકાજી પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.
દેશભરમાં આજે ગણેશ ઉત્સવના અંતિમ દિવસે ખૂબ જ ધામધૂમથી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે
દશ દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ કાપડ નગરી સુરતમાં આજરોજ શ્રીજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
ગણેશોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે જામનગરના કલાકારે ગણેશ ઉત્સવ માટે ખાસ માટીની મુર્તિઓ તૈયાર કરી છે