Connect Gujarat

You Searched For "Good news"

ઉનાળામાં વિદેશમાં હરવા ફરવા જતા શોખીન લોકો માટે ખુશીના સમાચાર, અમદાવાદ એરપોર્ટ પર સમર શેડ્યુલની નવી ફ્લાઇટ થશે શરૂ

29 March 2024 5:15 PM GMT
ઉનાળાના સમયમાં વિદેશમાં હરવા ફરવા જતા શોખી લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પર31 માર્ચથી 26 ઓક્ટોબર, 2024...

IRCTC દ્વારા ટ્રેન ટિકિટનું બુકિંગ કરતા લોકો માટે સારા સમાચાર, હવે 1 કલાકમાં મળી જશે રિફંડના રૂપિયા

14 March 2024 4:20 AM GMT
તમે IRCTC ની વેબસાઇટ કે એપ દ્વારા ટ્રેનની ટિકિટનું બુકિંગ કરાવો છો તમને ખ્યાલ જ હશે કે, ઘણી વખત ટિકિટ બુક થતી નથી અને રૂપિયા કપાઈ જાય છે. ત્યારબાદ...

નીતિ આયોગે આપ્યા સારા સમાચાર, દેશમાં ગરીબી 5 ટકા ઘટી હોવાનો દાવો

26 Feb 2024 8:10 AM GMT
નીતિ આયોગે રાહતના સમાચાર આપ્યા છે. તાજતેરમાં એક સર્વે જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં ભારતમાં 5 ટકા ઘટી હોવાનું જણાવ્યું છે.

દેશના કરોડો રેશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર, વિતરણની અનિયમિતતા અને અન્ય સમસ્યાઓ સહિતની સમસ્યાઓમાંથી કાયમ માટે મળશે મુક્તિ

20 Feb 2024 2:18 AM GMT
દેશના કરોડો રેશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર છે. હવે માત્ર દિલ્હી-એનસીઆરમાં જ નહીં પરંતુ યુપી, બિહાર, રાજસ્થાન, પંજાબ, એમપી, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને...

EPFO: કરોડો કર્મચારીઓ માટે સારા સમાચાર, EPFOએ 2023-24 માટે વ્યાજ દર 8.25 ટકા નક્કી.

10 Feb 2024 12:11 PM GMT
દેશની રિટાયરમેન્ટ ફંડ બોડી EPFOએ શનિવારે વર્ષ 2023-24 માટે વ્યાજ દર નક્કી કર્યા છે. આ વ્યાજ દર 8.25 ટકા હશે અને તે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે.

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી

8 Jan 2024 5:16 AM GMT
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત માવઠાની...

રામભક્તો માટે સારા સમાચાર, અમદાવાદથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી

14 Dec 2023 3:05 AM GMT
રામભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને હવે થોડા દિવસો બાકી છે. રામલલ્લાની મંદિરમાં સ્થાપના કરવાને લઈને જોરદાર...

જૂનાગઢવાસીઓ માટે ખુશખબર..... જૂનાગઢની આન બાન અને શાન ગણાતા ઉપરકોટના કિલ્લાને આવતી કાલે ખુલ્લો મુકાશે.

27 Sep 2023 11:28 AM GMT
આન બાન અને શાન ગણાતા એવા ઉપરકોટના કિલ્લાની હવે મુસાફરો મુલાકાત લઈ શકશે. લોકોની આતુરતાનો હવે અંત આવ્યો છે.

મિશન સૂર્યયાનને મળી વધુ એક સફળતા, ગણેશ ચતુર્થી પહેલા ISROએ આપી ખુશખબરી, જાણો શું.....

18 Sep 2023 10:20 AM GMT
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય- L1 મિશનને લઈને એક નવું અપડેટ આપ્યું છે.

નર્મદા: રાજપીપળા શહેરવાસીઓ માટે સારા સમાચાર, 9 વર્ષથી બંધ હાલતમાં ફિલ્ટર પ્લાન ફરી શરૂ થયો

13 Sep 2023 7:47 AM GMT
નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર વાસીઓ માટે સારા સમાચાર છે કે 9 વર્ષથી બંધ હાલતમાં રહેલ પાણીનો ફિલ્ટર પ્લાન ફરી શરૂ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારના આ કર્મચારીઓ માટે ખુશખબર, હવે આટલી મળશે વધારાની રજા

22 Aug 2023 2:30 PM GMT
કેન્દ્ર સરકારે અખિલ ભારતીય સેવા (AIS) ના પાત્ર સભ્યો માટે રજાઓ સંબંધિત નિયમોમાં સુધારો કર્યો છે. આ અંતર્ગત હવે આ કર્મચારીઓ તેમની સમગ્ર કારકિર્દી...

GTUની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાટે ખુશખબર, હવે પેપર પૂર્ણ થયા બાદ અઢીકલાક સુધી નહીં બેસવું પડે

22 Jun 2023 6:22 AM GMT
GTUની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, હવે પેપર પૂર્ણ થયા બાદ અઢી કલાક સુધી નહીં બેસવું પડે