ભરૂચ: અંતરિયાળ વિસ્તારોમાં કેસૂડાના ફૂલના કારણે મનમોહક માધુર્ય રેલાયુ,જુઓ આકાશી દ્રશ્યો
હોળી-ધૂળેટીનું પર્વ આવતા જ વનરાય ફુલોના મહારાજા કેસૂડા સોળે કળાએ ખીલી ઉઠે છે.ભરૂચના ઝઘડીયા,વાલિયા અને નેત્રંગ વિસ્તારમાં કેસૂડાના ફૂલના કારણે મનમોહક માધુર્ય રેલાઈ રહ્યું છે