મોરબી હોનારત મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી
મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના સમગ્ર ગુજરાત ને હચમચાવી દીધું હતું. ઝૂલતો પુલ તૂટી જવાને કારણે નદીમાં ડૂબી જવાથી 135 લોકોના મોત થયા હતા.
મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના સમગ્ર ગુજરાત ને હચમચાવી દીધું હતું. ઝૂલતો પુલ તૂટી જવાને કારણે નદીમાં ડૂબી જવાથી 135 લોકોના મોત થયા હતા.
કોર્ટે પૂછ્યું હતું કે, તમારું કામ શું છે? જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓ હાજર છે. રખડતા ઢોર પર ટીમ સતત મોનિટરિંગ અને પેટ્રોલિંગ કરે છે.
રાજ્યમાં કોરોના હાહાકારને પગલે સોમવારથી ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરવામાં આવ્યું છે
અરજદારે ઘરમાં બેસી દારૂ પીવાની છુટ આપવા કરી છે માંગણી, પ્રાઇવસી હેઠળ ઘરમાં બેસી દારૂ પીવા દેવાય તે માટે કરી છે અરજી.