ભરૂચઅંકલેશ્વર શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 10 મો જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ .કૃષ્ણજન્મોત્સવ પ્રસંગ નિમિત્તે સરદાર ભવન ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું.વરસાદમાં પણ કૃષ્ણભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, સતત 10માં વર્ષે જન્માષ્ટમી પ્રસંગ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 26 Aug 2024 17:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: શાળાઓમાં જન્માષ્ટમીના પર્વની આગોતરી ઉજવણી,મટકી ફોડના કાર્યક્રમો યોજાયા ચાણક્ય વિદ્યાલય અને સંસ્કારદીપ વિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના બાળકો મટફી ફોડ સહિતના કાર્યક્રમમાં જોડાયા By Connect Gujarat Desk 24 Aug 2024 18:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn