ભરૂચ: વિદ્યુત કામદાર સંઘ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના આક્ષેપોનો વિરોધ
ભરૂચમાં વિદ્યુત કામદાર સંઘ દ્વારા આગેવાન યુવરાજસિંહ વિરુદ્ધ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આગેવાનો પાયા વિહોણા આક્ષેપ કરી સંગઠનની બદનામી કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરાયા હતા
/connect-gujarat/media/media_files/2025/09/21/0-3-2025-09-21-18-27-45.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/08/uyvirj-2025-08-08-16-56-33.jpeg)
/connect-gujarat/media/post_banners/0e7bc65f998eb8351028acd8242ab0418e022785ac7bb2d3efe2bff8e4324e4a.jpg)