ભરૂચ: કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી ની જન્મ જ્યંતી ઉજવવામાં આવી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી ની જન્મ જ્યંતી ઉજવવામાં આવી
મુંબઈ જનાર વ્યકતી મરીન ડ્રાઈવની મુલાકાત ના લે તે શકય નથી. મુંબઈ 7 નાના નાના ટાપુઓનો બનેલો છે.
ભરૂચ શહેર સોસાયટી વિસ્તાર રાણા સમાજ પરિવાર દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓ માટે શૈક્ષણિક પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
ફોટો શેર કરતાં અક્ષય કુમારે લખ્યું હતું કે આ માત્ર સ્થળોની સફાઈ વિષે નથી. પરંતુ તે માત્ર મનની ઉપજ છે.
વૃદ્ધ 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા હોવાની શંકા રાખી 5 શખ્સોએ વૃદ્ધને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
પિસ્તા બરફી એ એક ઉત્તમ સ્વીટ ડિશ છે જેને તમે મહેમાનો ને પણ સર્વ કરી શકો છો. આ બરફીને તમે ખાસ દિવસો કે નિયમિત દિવસોમાં પણ બનાવી શકો છો
“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અશાગામ, ઉમલ્લા તેમજ દું.વાઘપુરા ગામે ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું