તુનીષા શર્મા કેસમાં 69 દિવસ જેલમાં વિતાવ્યા બાદ શિજાન ખાનને જામીન મળ્યા…
વર્ષ 2022માં તુનીશાના આત્મહત્યા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
વર્ષ 2022માં તુનીશાના આત્મહત્યા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
હોળી-ધૂળેટી તહેવારોમાં દારૂની હેરાફેરીની પ્રવૃત્તિ અટકાવવા રેંજ આઈ.જી.સંદીપસિંગ અને જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા પ્રોહીબીશનની સ્પેશ્યલ ડ્રાઈવની સુચના આપવામાં આવી હતી..
પરીશ્રમ અને મહેનતથી ધ્યેય સુધી પહોચવું તેવા પ્રકારનું માર્ગદર્શન આપી બોર્ડ પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરવાની શુભેચ્છા આપી હતી.
અવિરત શિક્ષણનું ભાથું પીરસતી આ સરકારી પ્રાથમિક શાળાની આજે 68 વર્ષ પુરા થતા આજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે શાળાનો સ્થાપના દિવસ ઉજવવમાં આવ્યો
નિષ્ણાતોના મતે ચા અને કોફીમાં પણ ટેનીન જોવા મળે છે. તેનાથી શરીરના વિકાસમાં અવરોધ આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 જાન્યુઆરીએ વારાણસીથી ક્રુઝને લીલી ઝંડી બતાવી હતી.
પવિત્ર ભૂમિ પર દેવી-દેવતાઓ છે. જ્યાં દેવોના દેવ મહાદેવ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સહિત અન્ય દેવતાઓનો વાસ છે. આ સિવાય ઉત્તરાખંડમાં ઘણા મોટા પ્રવાસન સ્થળો છે,