ગાંધીનગર : આધેડે ઘર નજીકથી પસાર થતી ટ્રેન નીચે પડતું મૂકી આયખું ટૂંકાવ્યું
મૃતક ઘરે કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા અને ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.
મૃતક ઘરે કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા અને ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.
હુમલામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બાકીના 4 ઘાયલોના હોસ્પિટલમાં મોત થયા હતા. 8 લોકો ઘાયલ થયાના અહેવાલ છે
ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે આ મહત્વનું પગલું છે. અત્યાર સુધી પેપર ફોડનારાઓ કોઈને કોઈ છટકબારીઓ કરતા હતા.
રેલ્વે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી દર્શના જરદોશ જામનગર જિલ્લાના પ્રવાસે પહોંચ્યા છે, ત્યારે તેઓએ જામનગર રેલ્વે જંકશનની મુલાકાત લીધી હતી
બીસીસીઆઈએ ઉત્કૃષ્ટ પ્રર્દશન કરતા ડોમેસ્ટીક બેસ્ટ બોલર અને બેટીંગ કરતા કિક્રેટ પ્લેયરની યાદી બહાર પાડી
ભાવનગર મનપાનો ચાર્જ સાંભળનાર કમિશનર એન.વી.ઉપાધ્યાય દ્વાર શહેરમાં અચાનક સપ્રાઇજ ચેકીંગ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ આજરોજ ગાંધીનગર ખાતે જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં અંકલેશ્વર ખાતે ટૂંકું રોકાણ કર્યું હતુ.
રીક્ષા અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું