ભારતમાં કોરોનાનો ઝડપથી ઘટાડો, છેલ્લા 24 કલાકમાં માત્ર 347 દર્દી નોંધાયા
શુક્રવારે (25 નવેમ્બર) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 347 નવા કેસ નોંધાયા છે.
શુક્રવારે (25 નવેમ્બર) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 347 નવા કેસ નોંધાયા છે.
આયુર્વેદ મુજબ વાતદોષના કારણે પેટમાં દુખાવો થાય છે. જ્યારે વાતદોષ વિક્ષેપિત થાય છે, ત્યારે પેટમાં અસહ દુખાવો થાય છે.
વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે. આજે પણ મોટાભાગના લોકો સુંદરતાને ચહેરાની સુંદરતા સાથે સાંકળે છે.
વધુ પડતા તળેલા ખોરાક ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. શિયાળામાં પણ સ્વસ્થ રહેવા માટે આપણે વધુમાં વધુ હેલ્ધી ડાયટ પસંદ કરીએ તે જરૂરી છે.
વધતા વજનને નિયંત્રિત કરવું સરળ નથી. એકવાર વજન વધી જાય પછી તેને કંટ્રોલ કરવા માટે ડાયટ અને વર્કઆઉટ પર ખાસ ધ્યાન આપવું પડે છે.
શિયાળામાં, આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી પડી જાય છે, જેના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે.
બ્લેક કોફીમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે, જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. ઘણીવાર લોકો સુસ્તી દૂર કરવા માટે કોફીનું સેવન કરે છે.