સંધિવાનાં રોગથી બચવા માટે આ 5 ટિપ્સ અનુસરો, થશે તેના ફાયદા
હાડકાના સાંધામાં યુરિક એસિડ જમા થવાને કારણે સંધિવા થાય છે. આ રોગમાં સાંધામાં દુખાવો અને સોજો આવે છે.
હાડકાના સાંધામાં યુરિક એસિડ જમા થવાને કારણે સંધિવા થાય છે. આ રોગમાં સાંધામાં દુખાવો અને સોજો આવે છે.
ઘણા લોકો તેમની સવારની શરૂઆત ચા-કોફીથી કરે છે, જ્યારે કેટલાક લોકો પોહા, બ્રેડ કે ફળ વગેરે ખાવાનું પસંદ કરે છે, સ્વસ્થ રહેવા માટે યોગ્ય સમયે ખાવું જરૂરી છે
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકો શરીરને ફિટ રાખવા માટે રોગ સામે રક્ષણ માટેકસરત,જિમ કરતાં હોય છે. અને કસરત કર્યા પછી થાક અને સુસ્તી અનુભવવી સામાન્ય છે.
ખાટા અને મીઠા અનાનસ કોને ન ગમે? આ રસદાર ફળ ખાવાની મજા તો છે જ, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા પણ લાવી શકે છે. તો ચાલો જાણીએ પાઈનેપલના 8 ફાયદાઓ વિશે.
શું તમે પણ મૂળાના શોખીન છો? તો જાણો ગેરફાયદા વિશે પણ.. મૂળા વધુ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન તો થાય જ છે, પરંતુ તેને ઘણા ખોરાક સાથે ખાવાથી પેટ પણ ખરાબ થઈ શકે છે.
લોકો અજમાનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરે છે. અજમાની અસર ગરમ હોવાને કારણે ઠંડીના દિવસોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
શિયાળાની ઋતુમાં તમે આ ખોરાકને તમારા આહારમાં સામેલ કરીને સ્વસ્થ રહી શકો છો. વાસ્તવમાં આ ઋતુમાં શરદી, ઉધરસ, તાવ, માંસપેશીઓમાં દુખાવો વગેરેની સમસ્યા વધી જાય છે. સ્વસ્થ રહેવા માટે તમે ખોરાકમાં આ ફૂડ ઉમેરી શકો છો.
બદલાતી મોસમમાં, ખાસ કરીને શરદીના પ્રારંભમાં, શરદી, ગળામાં ખરાશની સાથે, બીજી સમસ્યા જે વધે છે તે છે ડેન્ગ્યુ. આ સમય દરમિયાન ડેન્ગ્યુ અને મેલેરિયાનો ચેપ ઝડપથી વધે છે.