Connect Gujarat

You Searched For "Hinduism"

સાબરકાંઠા : હિન્દુ ધર્મમાં પવિત્ર મનાતી નાગપાંચમની પૂજા, જુઓ સાંપ પ્રત્યે જીવદયા પ્રેમીની લાગણી

4 Sep 2023 9:58 AM GMT
હિન્દુ ધર્મમાં સાંપની પૂજાને પવિત્ર માનવામાં આવે છે, ત્યારે આજે નાગપાંચમના દિવસે સાબરકાંઠા જિલ્લાભરમાં મહાદેવજીના મંદિરોમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં...

શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં મહિલાઓ કેમ શ્રી ફળ વધેરતી નથી? તો જાણો તેની પાછળનું આ ખાસ કારણ......

26 Aug 2023 10:30 AM GMT
હિન્દુ ધર્મમાં દરેક પૂજામાં નારીયેળનો સમાવેશ થાય છે. કોઈ પણ પુજા કે યજ્ઞ નારિયેળ વગર અધૂરી છે.

તાલિબાનોના ગઢ વજિરિસ્તાનમાં 60 હિન્દુ પરિવાર માટે મંદિર બનશે.....

11 July 2023 6:47 AM GMT
અફઘાનિસ્તાન સરહદ નજીક પાકિસ્તાનના ઉત્તર વજિરિસ્તાનમાં મીરનશાહમાં રહેતા 60 હિન્દુ પરિવાર માટે મંદિર બનાવાશે. આ વિસ્તાર પાકિસ્તાન સેના અને સરકાર માટે...

ભાવનગર: 150થી વધુ પરિવારોએ હિન્દુ ધર્મ છોડી બૌધ્ધ ધરમ અંગીકાર કર્યો

29 Jan 2023 12:31 PM GMT
ટોપથ્રી સર્કલ પાસે બૌધ્ધ ધમ્મ દિક્ષા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જીલ્લાના ૧૫૦ જેટલા અનુસૂચિતજાતી સમાજના લોકોએ બૌધ્ધ ઘર્મ અંગીકાર કર્યો હતો

ભરૂચ : હિન્દુ ધર્મમાં જાગૃતતા લાવવાના પ્રયાસે VHP અને બજરંગ દળ દ્વારા યોજાય "શૌર્ય યાત્રા"

25 Dec 2022 1:54 PM GMT
VHP અને બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજનયાત્રા દ્વારા હિન્દુ ધર્મમાં જાગૃતતા લાવવાનો પ્રયાસપ્રબુદ્ધ નાગરિકો અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યાભરૂચ...

આજથી શરૂ થયો છે પોષ મહિનો,જાણો આ મહિનામાં શું કરવું અને શું ન કરવું

9 Dec 2022 7:40 AM GMT
હિન્દુ ધર્મમાં તમામ મહિનાઓનું પોતાનું મહત્વ છે. શાસ્ત્રો અનુસાર, હિન્દુ વર્ષના તમામ મહિનાઓ એક અથવા બીજા ભગવાનની પૂજા માટે સમર્પિત છે.

હિન્દુ ધર્મમાં પંચદેવ અને પંચોપચાર પૂજાનું છે ઘણું મહત્વ, જાણો શા માટે?

22 Feb 2022 8:22 AM GMT
પંચ દેવ, પંચામૃત, પાંચ કર્મેન્દ્રિય, પંચ મહાભૂત, પંચોપચાર પૂજા વગેરે જેવી સનાતન પરંપરામાં પાંચની સંખ્યાનું મહત્વ ખૂબ જ છે.

જાણો શા માટે આપણે હિંદુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરીએ છીએ

22 Jan 2022 9:57 AM GMT
પીપળના વૃક્ષને સનાતન ધર્મમાં દેવ વૃક્ષ કહેવાય છે. તેથી પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે.