ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો, 109 જેટલા IAS અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાયો
109 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. જેમાં મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવવા આવ્યા છે.
109 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. જેમાં મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવવા આવ્યા છે.