વડોદરા : મુખ્યમંત્રી આવતીકાલે ગુજરાતના સૌથી લાંબા બ્રિજનું કરશે લોકાર્પણ...
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જે બ્રિજનું ઉદદ્યાટન કરવાના છે, તે બ્રિજ એવો છે કે, જ્યા સર્કલના વળાંકમાં ઊતરવા માટે અને ત્યાંથી ચઢવા માટે બંને બાજુ એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા થશે.