સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવી ન હતી,ભારતીય સેનાએ સ્પષ્ટ કહ્યું
હકીકતમાં, 19-મેના રોજ એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે સુવર્ણ મંદિર પર પાકિસ્તાનના હુમલાને રોકવા માટે એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવી હતી
હકીકતમાં, 19-મેના રોજ એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે સુવર્ણ મંદિર પર પાકિસ્તાનના હુમલાને રોકવા માટે એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટા ઔદ્યોગિક કલસ્ટર દહેજ ખાતે પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી
ભરૂચના હાંસોટ નજીક આવેલ અને સિવિલ સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના ગણાતા આલિયાબેટ પર પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બેટ પર રહેતા લોકોને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા આદેશ આપવામાં આવ્યા