પુરી ભાગદોડ કેસમાં મોટી કાર્યવાહી, ડીએમ અને એસપીની બદલી, સરકારે આપ્યો તપાસનો આદેશ
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ દરેક મૃતક ભક્તના પરિવારને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ દરેક મૃતક ભક્તના પરિવારને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ રવિવારે પુરીમાં એક મંદિર પાસે થયેલી ભાગદોડ માટે માફી માંગી. સીએમ માઝીએ ભગવાન જગન્નાથના ભક્તોની માફી માંગી છે.
વૈશ્વિક બજારોમાં તેના ડેબ્યુના લગભગ બે મહિના પછી, ગુરુવારે ભારતમાં Asus Chromebook CX14 લોન્ચ કરવામાં આવ્યું હતું.
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સૈંજ ખીણમાં આભ ફાટ્યું છે. ધોધમાર વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અખિલેશ યાદવે UPની ભાજપ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું.ઇટાવાના બાકેવારમાં પછાત જાતિના કથાકાર પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ ઘટના ફક્ત એક વ્યક્તિ પર હુમલો નથી, પરંતુ સમાજના તે વર્ગ પર હુમલો છે જે હવે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવી રહ્યો છે.
લોકાયુક્તના અધિકારીઓએ મંગળવારે આવકના જાણીતા સ્ત્રોત કરતાં વધુ સંપત્તિ કમાવવાના સંબંધમાં 8 સરકારી અધિકારીઓ સાથે સંબંધિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા.