Duleep Trophy : ચેતેશ્વર પુજારાની જાહેરાત, ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ હવે આ ટીમ સાથે રમશે ક્રિકેટ..!
ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ ચેતેશ્વર પૂજારા હોમ ગ્રાઉન્ડ પર પરત ફર્યો છે.
ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ ચેતેશ્વર પૂજારા હોમ ગ્રાઉન્ડ પર પરત ફર્યો છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ઓવલમાં રમાઈ રહી છે.
ટિમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે વર્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 ની અંતિમ મેચ રમી રહી છે.
ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડે શનિવારે (3 જૂન) લગ્ન કર્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ વર્ષે આઈપીએલનું શાનદાર પ્રદર્શન કરનાર ઋતુરાજે ઉત્કર્ષા સાથે સાત ફેરા લીધા હતા.
IPL 2023 ની 33મી મેચ રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી.
ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંત આ દિવસોમાં રિહેબમાં છે. તે કાર અકસ્માત બાદ સર્જરીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
3 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની સદીનો દુષ્કાળ ખતમ કરી દીધો છે.