ભારત સરકારે ત્રણ એન્ટિ-કેન્સર દવાઓના ભાવમાં કર્યો ઘટાડો
ભારત સરકારે ત્રણ એન્ટિ-કેન્સર દવાઓના ભાવ ઘટાડવા માટે સૂચનાઓ જારી કરી છે, જેથી ગ્રાહકોને ફાયદો થઈ શકે,કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી અનુપ્રિયા
ભારત સરકારે ત્રણ એન્ટિ-કેન્સર દવાઓના ભાવ ઘટાડવા માટે સૂચનાઓ જારી કરી છે, જેથી ગ્રાહકોને ફાયદો થઈ શકે,કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી અનુપ્રિયા
ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાષ્ટ્રીય નાર્કોટિક્સ હૅલ્પલાઇન ‘માનસ’ની શરૂઆત કરવામાં આવી હતી.
સંસદનું વિશેષ સત્ર બોલાવવાથી રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ છે. હવે ચર્ચાએ જોર પકડ્યું છે
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડામાં ઠાર કરવામાં આવ્યો છે. નિજ્જર આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)નો ચીફ હતો.
કેન્દ્રમાં ભાજપ સરકારના 9 વર્ષ મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે.
બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) હવે ભારતીય બજારમાં ઉપલબ્ધ છે. ભારતીય ફેન્સ લાંબા સમયથી BGMIની રાહ જોઈ રહ્યા હતા.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (Meity) મંત્રાલયના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે નવા નિયમોની જાહેરાત કરી.