દેશ અટારી બોર્ડરથી 6 દિવસમાં 786 પાકિસ્તાનીઓ પાછા ગયા, ભારત આવતા લોકોની સંખ્યા બમણી ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. આ સમયમર્યાદા 29 એપ્રિલની સાંજે પૂરી થઈ ગઈ. 6 દિવસમાં કુલ 786 પાકિસ્તાનીઓ અટારી બોર્ડર દ્વારા પોતાના દેશ પરત ફર્યા છે. જ્યારે પાકિસ્તાનથી આવતા ભારતીયોની સંખ્યા બમણી છે. By Connect Gujarat Desk 30 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા 10 ભારતીય મજૂરોને પેલેસ્ટિનિયનોએ બનાવ્યા હતા બંધક, ઇઝરાયેલે બચાવ્યા ઈઝરાયેલની ઈમિગ્રેશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર પશ્ચિમ કાંઠે બંધક બનાવવામાં આવેલા 10 ભારતીય મજૂરોને છોડાવવામાં આવ્યા છે. પેલેસ્ટિનિયનોએ કામ માંગ્યું અને તેમને પશ્ચિમ કાંઠાના એક ગામમાં લઈ ગયા અને તેમને બંદી બનાવી દીધા. By Connect Gujarat Desk 07 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા અમેરિકા ટૂંક સમયમાં 487 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી ડિપોર્ટ કરશે ! અમેરિકા ટૂંક સમયમાં 487 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી ડિપોર્ટ કરવાની તૈયારીમાં છે. એ દરમિયાન સરકારે ભારતીયો સાથે દુર્વ્યવહાર થવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. By Connect Gujarat Desk 08 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની વતન વાપસી,પોલીસ સુરક્ષા સાથે ઘરે પહોંચ્યા અમેરિકામાં 104 ભારતીય ગેરકાયદે વસાહતીને લઈને અમેરિકાનું સી-17 પ્લેન ભારતના અમૃતસર એરપોર્ટ પર બપોરે બે વાગે ઉતર્યું હતું. By Connect Gujarat Desk 06 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા અમેરિકાથી ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કોઈપણ માન્ય દસ્તાવેજો વિના અમેરિકામાં પ્રવેશતા ભારતીયો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. By Connect Gujarat Desk 04 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા સિરિયામાંથી ભારતે 75 ભારતીય નાગરિકોને એરલીફ્ટ કર્યા, વિદેશ મંત્રાલયે આપી જાણકારી સીરિયામાં બળવાખોરોએ સત્તા સંભાળી લીધા પછી, ભારતે ત્યાં ફસાયેલા 75 ભારતીય નાગરિકોને એરલિફ્ટ કર્યા. વિદેશ મંત્રાલયે મંગળવારે મોડી રાત્રે આ જાણકારી આપી. By Connect Gujarat Desk 11 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ટેક્સાસમાં ભયાનક માર્ગ અકસ્માત, કાર અકસ્માતમાં 5 ભારતીયોના મોત અમેરિકાના ટેક્સાસ રાજ્યના રેન્ડોલ્ફ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં આંધ્રપ્રદેશના ત્રણ સહિત પાંચ ભારતીયોના મોત થયા હતા. By Connect Gujarat Desk 16 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ઈઝરાયેલ-ઈરાન તણાવ: ઈઝરાયેલમાં રહેતા ભારતીયો માટે જારી કરવામાં આવી એડવાઈઝરી, આ હેલ્પલાઈન નંબરો મદદ કરશે મધ્ય પૂર્વના બે દેશો ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે હજુ પણ તણાવ છે. 13 એપ્રિલના રોજ ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ ખતરો વધી ગયો છે. By Connect Gujarat 14 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા સોમાલિયાના દરિયાકાંઠે હાઇજેક કરાયેલ MV Lila Norfolk જહાજને નેવીના કમાન્ડોએ ભારતીયોને છોડાવ્યા By Connect Gujarat 05 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn