દાહોદ : ઇન્દોર દાહોદ રોડ પરિયોજના અંતર્ગત દાહોદ-કતવારા રેલલાઇન ઓક્ટોબરમાં શરૂ, 2026 સુધી યોજના પૂર્ણ કરાશે
દાહોદ ઇન્દોર રેલ પરીયોજનાનું કામ કોરોના કાળમાં તમામ ટેન્ડરો રદ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે આ યોજનાને હોલ્ડ પર મૂકી દેવામાં આવી હતી.
દાહોદ ઇન્દોર રેલ પરીયોજનાનું કામ કોરોના કાળમાં તમામ ટેન્ડરો રદ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે આ યોજનાને હોલ્ડ પર મૂકી દેવામાં આવી હતી.
માતા-પિતાને કોરોના થતાં સારવારમાં લાખો રૂપિયાનું દેવુ થઇ જતાં સોનાના થેલાની ઉઠાંતરી કરી હોવાની કબુલાત