બિઝનેસ HDFC બેંકે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની કરી જાહેરાત HDFC બેંકે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, બેંકે પસંદગીના મુદત માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-બેઝ્ડ By Connect Gujarat Desk 07 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ SBIએ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજદરોમાં વધારો કર્યો, નવા વ્યાજદર આજથી જ અમલમાં દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજદરોમાં વધારો કર્યો છે. SBIએ FD પર 46 દિવસથી 179 દિવસનો વ્યાજદર 4.75% થી વધારીને 5.50% કર્યો છે. By Connect Gujarat 15 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ EPFO: કરોડો કર્મચારીઓ માટે સારા સમાચાર, EPFOએ 2023-24 માટે વ્યાજ દર 8.25 ટકા નક્કી. દેશની રિટાયરમેન્ટ ફંડ બોડી EPFOએ શનિવારે વર્ષ 2023-24 માટે વ્યાજ દર નક્કી કર્યા છે. આ વ્યાજ દર 8.25 ટકા હશે અને તે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. By Connect Gujarat 10 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ RBIએ રેપો રેટ સાથે ઘણી કરી જાહેરાત, વ્યાજ દરમાં સતત છઠ્ઠી વખત કોઈ ફેરફાર નહીં..! MPC બેઠકના નિર્ણયોની જાહેરાત RBI ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા કરવામાં આવી હતી. By Connect Gujarat 08 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ લોન મોંઘી નહીં થાય- EMI પણ નહીં વધે,સતત 5મી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સતત પાંચમી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. By Connect Gujarat 08 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ એપલ સેવિંગ એકાઉન્ટ : હવે ગ્રાહકોને મળશે મજબૂત વ્યાજ દરનો લાભ, વાંચો કેવી છે સુવિધાઓ..! એપલ એકાઉન્ટ બેંકોની જેમ હવે એપલે પણ પોતાનું સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કર્યું છે. આઇફોન યુઝર્સ વોલેટ એપ દ્વારા એકાઉન્ટ ખોલાવી શકે છે. By Connect Gujarat 02 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને ખુશખબર આપી, બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દરમાં વધારો કર્યો... અત્યાર સુધી ગ્રાહકોને 4.70 ટકા વ્યાજ મળતું હતું, હવે 22 ઓક્ટોબરથી 5.50 ટકા થઈ જશે By Connect Gujarat 22 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : લોભામણી લાલચ આપી લોકોને છેતરતી પશ્ચિમ બંગાળની શાતિર ટોળકી ઝડપાય અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પરપ્રાંતીય ટોળકી સક્રિય થઈ લોકોને ઊંચા ટકાના વ્યાજના સપના દેખાડી રહી હતી By Connect Gujarat 08 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn