HDFC બેંકે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની કરી જાહેરાત
HDFC બેંકે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, બેંકે પસંદગીના મુદત માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-બેઝ્ડ
HDFC બેંકે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, બેંકે પસંદગીના મુદત માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-બેઝ્ડ
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજદરોમાં વધારો કર્યો છે. SBIએ FD પર 46 દિવસથી 179 દિવસનો વ્યાજદર 4.75% થી વધારીને 5.50% કર્યો છે.
દેશની રિટાયરમેન્ટ ફંડ બોડી EPFOએ શનિવારે વર્ષ 2023-24 માટે વ્યાજ દર નક્કી કર્યા છે. આ વ્યાજ દર 8.25 ટકા હશે અને તે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે.
MPC બેઠકના નિર્ણયોની જાહેરાત RBI ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા કરવામાં આવી હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સતત પાંચમી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે.
એપલ એકાઉન્ટ બેંકોની જેમ હવે એપલે પણ પોતાનું સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કર્યું છે. આઇફોન યુઝર્સ વોલેટ એપ દ્વારા એકાઉન્ટ ખોલાવી શકે છે.