ગુજરાતના ચાર શક્તિપીઠ પૈકીનાં બહુચરાજી મંદિરનો રોચક છે ઇતિહાસ, વાંચો આ મંદિર કેમ છે ભક્તો માટે ખાસ
શારદીય નવરાત્રી એટલે માત્ર ઉલ્લાસનો જ નહીં પરતું માઁ શક્તિની ઉપાસનાનું પર્વ છે. ત્યારે ગુજરાતમાં ત્રણ શક્તિપીઠોમાનું એક પવિત્ર શક્તિપીઠ એટલે માઁ બહુચરાજી,માઁ અંબાનું જ એક સ્વરૂપ છે.