જુનાગઢ : માંગરોળના શેરીયાજ ગામે ભ્રષ્ટાચારના આક્ષેપો વાળા કોઝ-વેની તપાસ કરતા અધિકારીઓ...
માંગરોળ તાલુકાના શેરીયાજ ગામના ૩૦૦ જેટલા ખેડૂતોને હાલવા ચાલવા તેમજ ચોમાસામાં નદી ઓળંગવા માટે કોઝ-વેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
માંગરોળ તાલુકાના શેરીયાજ ગામના ૩૦૦ જેટલા ખેડૂતોને હાલવા ચાલવા તેમજ ચોમાસામાં નદી ઓળંગવા માટે કોઝ-વેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.