અમદાવાદ : કોમી એકતાના વાતાવરણમાં યોજાશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા, પોલીસની "મોહલ્લા" મિટિંગ મળી
ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એકતાના વાતાવરણમાં ભાઈચારા સાથે નીકળે તે માટે પોલીસ દ્વારા હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે એકતા મિટિંગ યોજવામાં આવી હતી.