બિલકિસના દોષિતોને ફરીથી જેલમાં ધકેલાશે, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો..!
ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતોની સજાની માફીને પડકારતી અરજીઓ પર મોટો ચુકાદો આપ્યો હતો.
By Connect Gujarat 08 Jan 2024
No more pages