ભરૂચવાસીઓએ કશ્મીરનો પ્લાન કેન્સલ કર્યો, 700થી વધુ બુકીંગ રદ્દ !
આતંકી હુમલાના પગલે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે ભરૂચમાંથી જમ્મુ કશ્મીરના પ્રવાસે જનાર 700થી વધુ મુસાફરે તેમની ટિકિટ તાત્કાલિક અસરથી રદ કરાવી
આતંકી હુમલાના પગલે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે ભરૂચમાંથી જમ્મુ કશ્મીરના પ્રવાસે જનાર 700થી વધુ મુસાફરે તેમની ટિકિટ તાત્કાલિક અસરથી રદ કરાવી
બે આતંકવાદી સેનાનાં કપડામાં આવ્યા હતા, પહેલા તેમણે પ્રવાસીને તેનું નામ પૂછ્યું, પછી તેના માથામાં ગોળી મારી દીધી અને ગોળીબાર કરી ફરાર થઈ ગયા..
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લો કુદરતના કહેરનો સામનો કરી રહ્યું છે. સતત મૂશળધાર વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયુ છે. જિલ્લાના અનેક હિસ્સામાં પુરની સ્થિતિ સર્જાઈ છે.
સૈનિકો ભટ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એક વિસ્ફોટ થયો હતો વિસ્ફોટ પછી તરત જ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે વિસ્ફોટમાં 2 ભારતીય જવાનો સાહિદ થયા છે
હુમલો ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર અને વીકલી માર્કેટમાં થયો હતો.આ ઘટનામાં કુલ 10 લોકો ઘાયલ અને એકનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે આ હુમલો શહેરના મધ્યમાં એક ભીડવાળા બજારમાં થયો હતો.
નવેમ્બર મહિનો કાશ્મીર આવતા પ્રવાસીઓ માટે સારો છે કારણ કે આ સમયે કાશ્મીરમાં પ્રવાસન સીઝન શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં તમે કાશ્મીર જવાનો પ્લાન બનાવી શકો છો. આવો અમે તમને જણાવીએ કે કાશ્મીર જઈને તમે કઈ કઈ વસ્તુઓનો આનંદ લઈ શકો છો.
પાકિસ્તાન પોતાની હરકતોથી વાજ આવી રહ્યું નથી. ત્યાં બેઠેલા તેના આતંકવાદી કાશ્મીરમાં ભરતી રેકેટ ચલાવી રહ્યા છે તેનો ખુલાસો મંગળવારે થયો હતો.
શપથ ગ્રહણ સમારોહમાં INDIA ગઠબંધનના નેતાઓએ ભાગ લીધો હતો. જેમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, સુપ્રિયા સુલે, અખિલેશ યાદવ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા