અંકલેશ્વર: જુના બોરભાઠા બેટ ગામે ભાથીજી મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન
જુના બોરભાઠા બેટ ગામે 12 વર્ષથી બંધ ભાથીજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર સાથે ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ છે.
જુના બોરભાઠા બેટ ગામે 12 વર્ષથી બંધ ભાથીજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર સાથે ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ છે.