બોટાદ : પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંનજન હનુમાનજી દાદાના સિંહાસનને ગામડાના ઘરની પ્રતિકૃતિ સાથે પરંપરાગત વાઘાનો દિવ્ય શણગાર કરાયો
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગામડાના ઘરની પ્રતિકૃતિ સાથે પરંપરાગત વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો