Connect Gujarat

You Searched For "Kejriwal"

હવે જેલમાંથી ચાલશે દિલ્હી સરકાર,કેજરીવાલે જેલમાં રહી પહેલો આદેશ જારી કર્યો !

24 March 2024 5:21 AM GMT
કથિત દારુ કૌભાંડમાં EDની કસ્ટડીમાં મોકલાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે ત્યાંથી સરકાર ચલાવી રહ્યા છે. તેમની અટકાયત દરમિયાન જ કેજરીવાલે...

ED સમન્સનું પાલન ન કરવા બદલ કેજરીવાલ વિરુદ્ધ IPC કલમ 174નો પ્રથમદર્શી કેસ નોંધાયો

7 March 2024 3:20 PM GMT
દિલ્હીના ચર્ચિત એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી...

કેજરીવાલે ઈન્ડીયા ગઠબંધનને ફરી આપ્યો ઝટકો, પંજાબમાં લોકસભાની 14 બેઠકો પર ઉમેદવારોનું એલાન

10 Feb 2024 4:08 PM GMT
વિપક્ષી દળ INDIAને વધુ એક મોટો ઝટકો આપતા આમ આદમી પાર્ટી (આપ)એ શનિવારે કહ્યું કે તે એકલે હાથે પંજાબમાં લોકસભાની તમામ બેઠકો લડશે. ટૂંક સમયમાં પંજાબની...

AAPનો દાવો- આજે કેજરીવાલની ધરપકડ થઈ શકે છે:આતિશીએ કહ્યું- EDનાં દરોડા પડશે

4 Jan 2024 5:04 AM GMT
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ગુરુવારે (4 જાન્યુઆરી) ધરપકડ થઈ શકે છે. દિલ્હી સરકારના મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજે બુધવારે (3 જાન્યુઆરી) મોડી...

દારૂ નીતિ કૌભાંડ: આજે ED સમક્ષ હાજર નહીં થાય કેજરીવાલ,MPના સિંગરોલીમાં સભા કરશે

2 Nov 2023 7:14 AM GMT
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજે લિકર પોલિસી કેસમાં પૂછપરછ માટે તપાસ એજન્સી ED સમક્ષ હાજર નહીં થાય.

કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયાનું કેજરીવાલ પર નિશાન, દિલ્લીવાસીઓને કહ્યું પ્રદૂષણથી બચવું હોય તો માસ્ક પહેરજો, CM તો ચૂંટણીમાં વ્યસ્ત છે

5 Nov 2022 4:24 AM GMT
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા શુક્રવારે કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી...

ચલણી નોટ પરના ફોટાને લઇ રાજકારણ ગરમાયું, કેજરીવાલ અને કોંગ્રેસ બાદ હવે BSPએ કરી આ માંગ

27 Oct 2022 6:13 AM GMT
ચલણી નોટ પરના ફોટાને લઇ રાજકારણ ગરમાયું, કેજરીવાલ અને કોંગ્રેસ બાદ હવે BSPએ કરી આ માંગ

કેજરીવાલ સરકારે શાળાઓ માટે SOP જારી કરી, શિક્ષકો દરરોજ વિદ્યાર્થીઓને પૂછશે કોરોનાના લક્ષણો વિશે

22 April 2022 10:28 AM GMT
દિલ્હી સરકારે રાજધાની દિલ્હીની શાળાઓમાં કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે.

અમદાવાદ : કેજરીવાલ-ભગવંત માને લીધી ગાંધી આશ્રમની મુલાકાત, કહ્યું "રાજનીતિની વાત આશ્રમ બહાર કરીશું"

2 April 2022 11:00 AM GMT
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રે બન્ને મુખ્યમંત્રીઓએ અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમની...

ગુજરાત ચૂંટણીમાં AAPની થશે એન્ટ્રી, પાટીદાર અને મુસ્લિમ વોટબેંક કબજે કરવા કેજરીવાલ એકશનમાં

29 March 2022 4:45 AM GMT
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટી(AAP)ની હવે ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પર નજર છે