વલસાડ-ખેરગામ રોડની બંધ કામગીરીને લઈને 40 ગામના સરપંચો મેદાને, જુઓ કેવું આપ્યું તંત્રને અલ્ટિમેટમ..!
ખેરગામ રોડના નવીનીકરણની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી બંધ છે, ત્યારે વિવિધ ગામના સરપંચો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું
ખેરગામ રોડના નવીનીકરણની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી બંધ છે, ત્યારે વિવિધ ગામના સરપંચો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું