અંકલેશ્વર: પીરામણમાં ચાલતી કાંસ બનાવવાની કામગીરી મોકૂફ રાખવા માંગ
અંકલેશ્વરની પીરામણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
અંકલેશ્વરની પીરામણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હુશેનિયાનગર-2માં નગરપાલિકા દ્વારા આપવામાં આવતી ડ્રેનેજ લાઈનની પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.