બાગેશ્વર ધામના બાબાની કહાની : એક સમયે જમવાનું મળવું પર મુશ્કેલ, પછી બદલ્યું પં. ધીરેન્દ્ર શાસ્ત્રીનું નસીબ..!
મધ્યપ્રદેશની બાગેશ્વર ધામ સરકાર પં.ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર ચર્ચામાં છે. હાલમાં તેઓ બિહારમાં હનુમાન કથા કરી રહ્યા છે.
મધ્યપ્રદેશની બાગેશ્વર ધામ સરકાર પં.ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર ચર્ચામાં છે. હાલમાં તેઓ બિહારમાં હનુમાન કથા કરી રહ્યા છે.
ઈન્દોરમાં જોવા માટે એક કરતા વધારે સુંદર સ્થળો છે. પરંતુ અહીં રહેલ મંદિર પણ આખી દુનિયામાં પ્રખ્યાત છે. દર વર્ષે આ મંદિરોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
ખરગોનમાં મંગળવારે એક બસ પુલ પરથી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
વધતા તાપમાનની સાથે સાથે ગરમીએ પણ જોર પકડ્યું છે. આકરા તાપ અને આકરી ગરમીએ લોકોની હાલત દયનીય બનાવી દીધી છે.
મધ્યપ્રદેશના બુધની જિલ્લાના ઇન્દોર ગામના નિલેશ ડાંગર કે, જેઓ બાળપણથી જ અંધ છે, અને જેઓ માઁ નર્મદા નદીની પરિક્રમા કરવા નીકળ્યા છે.
ઈન્દોર નજીક ઓમકારેશ્વર ખાતે રવિવારે મોટી દુર્ઘટના ટળી હતી. ડેમની જાળવણી કરતી HHDC કંપનીએ સવારે 11 વાગ્યે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડ્યું હતું.
ઈન્દોરમાં રામ નવમી પર એક મોટી દુર્ઘટના થઈ. સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં વાવના પગથિયાંની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો પડી ગયા હતા. વાવમાં