ભાવનગર: પાલિતાણામાં લગ્ન પ્રસંગ દરમ્યાન 150થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર,સારવાર અર્થે ખસેડાયા
ભાવનગરના પાલિતાણામાં લગ્ન પ્રસંગ દરમ્યાન 150થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
ભાવનગરના પાલિતાણામાં લગ્ન પ્રસંગ દરમ્યાન 150થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા