ભરૂચ : રૂ. 3.65 કરોડના ખર્ચે મુખ્ય માર્ગોનું નવીનીકરણ કરાશે, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
ભરૂચ શહેર વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીઓ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.
ભરૂચ શહેર વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીઓ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.
ચાવજ ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રૂ. 15 લાખથી વધુ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
શહેર નજીકથી પસાર થતાં એબીસી સર્કલથી દહેજ,જંબુસરને જોડતા મુખ્ય માર્ગો પર અવારનવાર પિક અવર્સ માં ટ્રાફિકજામ ના દ્રશ્ય જોવા મળી રહ્યા છે
નંદેલાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહેંચતા બાળાઓએ રથ અને આમંત્રિત મહેમાનોનું ભાવભેર સ્વાગત કર્યુ
વોર્ડ નંબર 4 માં જગન્નાથ મંદિરથી અપના ઘરના થઈને મુખ્ય માર્ગના નવીનીકરણ કરવા માટેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચ તાલુકા પંચાયત કચેરી ખાતે અમૃત કળશ એકત્રિકરણ કાર્યક્રમનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું.