મહારાષ્ટ્ર શિંદે સરકારનો મહત્વનો નિર્ણય,પાંચ ટોલ બુથ પર લાઈટ મોટર વ્હીકલ માટે સંપૂર્ણ ટોલ ફ્રીની જાહેરાત
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એકનાથ શિંદે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.અને જાહેર કર્યું છે
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એકનાથ શિંદે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.અને જાહેર કર્યું છે
મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક ઘરમાં લાગેલી આગમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે. મૃતકોમાં બે માસુમ બાળકોનો પણ સમાવેશ થાય છે.
લખનઉના એકાના સ્ટેડિયમમાં મુંબઈએ રેસ્ટ ઑફ ઈન્ડિયાને હરાવીને 27 વર્ષ બાદ ઈરાની ટ્રોફી પર કબજો કર્યો છે. કેપ્ટન અજિંક્ય રહાણેની ટીમે ટ્રોફી જીતી લીધી છે.
મુંબઈ પોલીસે શહેરમાં આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરી છે અને ધમકીને લઈને એલર્ટ જારી કર્યું છે. પોલીસે લોકોને સતર્ક રહેવા પણ સૂચના આપી છે.
આ સમયે મનોરંજન જગતમાંથી ખૂબ જ હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું 11 સપ્ટેમ્બરે નિધન થયું હતું.
ભરૂચના દહેજના જલવા ગામ ખાતેથી મહિલાના પ્રેમીઓ બે વર્ષના બાળકનો અપહરણ કરતા ચકચાર મચી જવા પામી હતી.પોલીસે મુંબઈના વસઇ ખાતેથી આરોપીની ધરપકડ કરી બાળકને મુક્ત કરાવ્યું હતું
Featured | સ્પોર્ટ્સ | સમાચાર, દિગ્ગજ બેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકર સરની પ્રતિમા મુંબઈના શિવાજી પાર્ક સ્થિત કામથ મેમોરિયલ ક્રિકેટ ક્લબમાં સ્થાપિત કરવામાં આવશે.