મુંબઈમાં વરસાદને પગલે સ્ટેશનો પર પાણી ભરાવાથી ટ્રેનો રદ
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, કુર્લા-વિક્રોલી અને ભાંડુપ રેલવે સ્ટેશનો વરસાદને કારણે પ્રભાવિત થયા છે. એટલું જ નહીં મુંબઈમાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા ઉભી થઈ છે.