મન કી બાતનો 123મો એપિસોડ: પીએમ મોદીએ યોગ દિવસની પ્રશંસા કરી, કટોકટીની ટીકા કરી
પીએમે કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વધુને વધુ ભવ્ય બની રહ્યો છે. પીએમએ તેલંગાણામાં દિવ્યાંગજનોના યોગથી લઈને કાશ્મીરમાં સૈનિકોના યોગ સુધીની દરેક બાબતનો ઉલ્લેખ કર્યો
પીએમે કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વધુને વધુ ભવ્ય બની રહ્યો છે. પીએમએ તેલંગાણામાં દિવ્યાંગજનોના યોગથી લઈને કાશ્મીરમાં સૈનિકોના યોગ સુધીની દરેક બાબતનો ઉલ્લેખ કર્યો
વડાપ્રધાન મોદી 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ ખાસ પહેલ શરૂ કરશે. વડાપ્રધાન મોદીએ મનકી બાતમાં કહ્યું કે, જો તમે દરેક ક્ષેત્રમાં નજર નાખો તો તમને જોવા મળશે કે, મહિલાઓનું યોગદાન કેટલુ વ્યાપક છે
PM મોદીએ યુવાનોને તેમાં મોટી સંખ્યામાં ભાગ લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, NCC યુવાનોના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે અને તેમના જીવનને સમૃદ્ધ બનાવશે.
મેડ ઈન ઈન્ડિયાનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું કે, ભારત એનિમેશનની દુનિયામાં નવી ક્રાંતિ લાવ્યો છે. તેમણે એનિમેટેડ સિરિયલોનો ઉલ્લેખ કરતા કહ્યું, કે, દેશમાં ક્રિએટિવિટીની લહેર ચાલી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014 દશેરાના અવસરથી મન કી બાત કાર્યકમ શરૂ કર્યો હતો.