ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં પડતું મૂકી આપઘાતનો 24 કલાકમાં બીજો બનાવ, યુવાનને બચાવી લેવાયો
અંકલેશ્વર જુના નેશનલ હાઇવે પર નર્મદા મૈયા બ્રીજ ઉપરથી નદીમાં મોતની છલાંગના બનાવો ચિંતાનો વિષય બન્યો છે.ગતરોજ એક મહિલાએ નદીમાં બ્રીજ ઉપરથી પડતું મુક્યું હતું