ભરૂચ : નારાયણ સ્ક્વેર સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ-2025નો ભવ્ય પ્રારંભ કરાયો...
ભરૂચ શહેરની નારાયણ સ્ક્વેર સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ-2025નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમ્યા હતા.
ભરૂચ શહેરની નારાયણ સ્ક્વેર સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ-2025નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમ્યા હતા.