બિહારમાં CM નીતિશ કુમારે ૬.૫ લાખથી વધુ પૂરગ્રસ્ત પરિવારોને સહાય અર્થે ૪૫૬ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા
"રાજ્યના ખજાના પર આપત્તિગ્રસ્ત લોકોનો પહેલો અધિકાર છે. રાજ્ય સરકાર લોકોના હિતમાં સતત કામ કરી રહી છે," તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું.
"રાજ્યના ખજાના પર આપત્તિગ્રસ્ત લોકોનો પહેલો અધિકાર છે. રાજ્ય સરકાર લોકોના હિતમાં સતત કામ કરી રહી છે," તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું.
નોંધનીય છે કે પહેલા બિહારની બહારની મહિલાઓને પણ સરકારી નોકરીઓમાં 35 ટકા અનામત મળતું હતું, પરંતુ હવે આ અનામત ફક્ત બિહારની વતની મહિલા ઉમેદવારોને જ મળશે.
ચિરાગ પાસવાને પહેલા તેમણે વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી અને હવે તેઓ મુઝફ્ફરપુરની દલિત યુવતીના કેસમાં નીતિશ સરકારને કઠેડામાં ઉભો કરવામાં વ્યસ્ત છે.
બિહારના રાજકારણમાં આજે ભારે ઉથલપાથલ ચાલી રહી છે. નીતીશ કુમારે સવારે 11 વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
બિહારમાં રાજકીય સંકટ છે. રાજનીતિમાં ભત્રીજાવાદ પર નીતીશ કુમારના નિવેદન બાદથી RJD અને JDU વચ્ચે તણાવ વધી ગયો છે.