ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી
ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..
ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..
નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના પાણીમાં ડિકમ્પોઝ હાલતમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે વાલી વારસોની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો વાયરલ થયો હતો જે વીડિયોના આધારે પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં મૂળ બિહારનો ટેમ્પો ચાલક રામવીરસિંહ રામરાજીચિંહ કુરવાહાને ઝડપી પાડ્યો
નર્મદામૈયા બ્રીજ ઉપરથી ટેમ્પો હંકારતા પોલીસે તેની જાહેરનામા ભંગ બદલ તેના વિરુધ્ધ ગુનો નોંધી મોરબીના એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભરુચ સી ડિવિઝન પોલીસે નર્મદા મૈયા બ્રિજ નીચે શીતલ સર્કલથી ગોલ્ડન બ્રિજ તરફ જવાના માર્ગ ઉપરથી જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા